બાલ-બાલિકા શિબિર
જીવદયા : ગાયને ઘાસચારો
સ્થળ : બાકરોલ પાંજરાપોળ, અમદાવાદ
તારિખ: 13/10/2019
શ્રદ્ધા સંસ્કાર પરિવાર ની ટીમ દ્વારા ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ બાકરોલ પાંજરાપોળ, અમદાવાદ મુકામે ૬૦૦ ગાયો માટે ૩૦૦ મન ઘાસચારો નું જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું,
અનુકંપા : ભિક્ષુક ભોજન
સ્થળ : અમદાવાદ
તારિખ: 25/10/2019
શ્રદ્ધા સંસ્કાર પરિવાર દ્વારા દર અઠવાડિયે ભિક્ષુક ભોજન કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સંપૂર્ણ લાભ મુંબઇ નિવાસી શ્રીમતી સપનાબેન સંજયભાઈ અંગારા એ લીધેલ છે. જેનો પ્રથમ પ્રોગ્રામ તા.25-10-2019 , શુક્રવાર ના રોજ થયેલ છે.