




જીવદયા
“જૈનોની કુળદેવી જીવદયા”
પરિવાર ની કાર્ય શૃંખલામાં જીવદયા પણ એક અગત્યનું કાર્ય છે, અબોલ પશુ-પક્ષી પ્રત્યે કરુણાભાવ આ કાર્ય નું પ્રેરકબળ છે.
☀ ૫૦૦૦ થી વધુ કુંડા વિતરણ
☀ બકરી ઈદ વખતે બકરા છોડાવી પાંજરાપોળ પહોંચાડવા
☀ પાંજરાપોળ માં ઘાસચારાનું વિતરણ
☀ પક્ષી માટે ચણ વિતરણ
જેવા અનેક કાર્યો થી પરિવાર જીવંત છે.
