“શ્રદ્ધા સંસ્કાર પરિવાર”
“પરિચય-પરિમલ”
ચોવિહાર છટ્ટ કરીને સાત જાત્રા, વૈયાવચ્ચ ભક્તિ, જીવદયા, શૈક્ષણિક સહાય, અનુકંપાદાન, મેડિકલ સહાય જેવા અનેક વિવિધ સુકૃતો નો સરવાળો એટલે “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”
શ્રદ્ધા થી તરબતા યુવાનો માં સંસ્કાર ના સિંચન વડે ચાલતી સંસ્થા એટલે “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”.
ચુસ્ત અનુશાશન, જિનાજ્ઞા ની પ્રતિબદ્ધતા, દેવગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વડીલો પ્રત્યે આદરભાવ, સાથે શાશન પ્રત્યે ની નિષ્ઠાથી એક માળામાં પરોવાયેલા મોતીની જેમ એકગીત યુવાનો નો સમૂહ એટલે “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”